Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી શહેર કોગ્રેસ દ્વાર રાજકોટમાં બનેલી અગ્નિકાંડ ની ઘટના ભોગબનનાર મૃતકોને મૌન પાળી શ્રધાંજલિ આપવામાં આવી

બારડોલી

બારડોલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં થયેલ અગ્નિકાંડ માં હોમાયેલા મૃતકોને સહિદ ચોક ખાતે શ્રદ્ધાંજલી આપી મૌન રાખવામાં આવ્યું હતું

મંગળવારે રાત્રે સાડા આઠ વાગ્યે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજકોટ ખાતે થયેલા અગ્નિકુંડમાં અનેક નિર્દોષો લોકોના મોત નીપજ્યા હતા. જે ઘટનાને વખોડતા બારડોલી નગર કોંગ્રેસ દ્વારા મુદીત પેલેસ શહીદ ચોક ખાતે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મિલ્બત્તી સળગાવી અને મૌન પાળવામાં આવ્યું હતું સાથેજ આ ઘટનામાં જેતે જવાબદારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ ધરાઇ હતી.

રિપોર્ટ શૈલેષ બાગલે બારડોલી

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement