Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલીના વરાડ ગામે મંદિરના શિખર પર વીજ પડતા નુકશાન.

બારડોલીના વરાડ ગામે મંદિરના શિખર પર વીજ પડતા નુકશાન.

આજરોજ વરસાદી માહોલ વચ્ચે બારડોલી તાલુકાના વરાડ માં આવેલ મહાદેવના મંદિરના શિખર ઉપર વીજ પડી હતી. વીજ પડતા મંદિરના શિખરને નુકશાન થયું હતું.

બારડોલી નગર તાલુકામાં મોડી સાંજ બાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયો હતો. બારડોલી તાલુકાના વરાડ ગામે પટેલ ફળિયા ઝવેરી મોહોલા ની સામે આવેલ મહાદેવજીના મંદિરના શિખર ઉપર વીજ પડી હતી. મંદિરના શિખર ઉપર વીજ પડતા ગામમાં રહેતા અમરત પરમારે ગ્રામજનોને વીજ પડવાની જાણ કરી હતી. ગ્રામજનો મંદિર ખાતે પહોંચ્યા હતા. અને ત્યાં જોતા શિખરનો એક ભાગ વીજ પડવાથી તૂટીને જમીન ઉપર પડ્યો હતો. સદનસીબે ધોધમાર વરસાસ વરસતો હોવાથી મંદિરમાં કોઈ હાજર ન હતું દરમિયાન વીજ પડતા જાનહાની ટળી હતી.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement