Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

'એવું બને કે રૂપાલા ફોર્મ ભરીને 19 એપ્રિલે પાછું ખેંચી લે'

રાજકોટ અને જામનગર ખાતે ગુરુવારે પોલીસ અને ક્ષત્રિયાણીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પરશોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, આ શાયરી બોલવાનો સમય નથી. બધું જોઈ લીધું હોય તો ઉમેદવારી પાછી ખેંચો લો. ટિકિટ રદ ન થાય તો શું કરવું એ ક્ષત્રિય સમિતિ નક્કી કરશે.

Source link

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement