Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

માંડવી:કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે લીધી માંડવીના તડકેશ્વર ખાતેથી જળ સંચય જન ભાગીદારી અભિયાનનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે લીધી માંડવીના તડકેશ્વર ખાતેથી જળ સંચય જન ભાગીદારી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લામાં જળસંચયના કામોનો શુભારંભ કરાયો આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવા પણ ઉપસ્થિત રહ્યા

જિલ્લા કલેકટર,જિલ્લા પોલીસ વડા,સહિતના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા સુરત જિલ્લાના ૫૮૭ ગામોમાં રૂા.૧૦.૪૩ કરોડના ખર્ચે ૨૦૩૧ જેટલા જળ સંચયના કાર્યોનો શુભારંભ કરાયો હતો તેમજ જળસંચય અભિયાન હેઠળ બોર રીચાર્જ, કુવા રીચાર્જ અને રીચાર્જ પીટ હેઠળના રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરાશે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement