Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી રાધાકૃષ્ણ મંદિર ના પ્રાગણ માં આવનારી 12 તારીખ ના રોજ થી પૂજ્ય જાણીતા કથાકાર પ્રફુલભાઈ શુક્લ ની વ્યાસપીઠ પર થી શરૂ થનાર છે ત્યારે બારડોલી સાંઈ ભક્તો સહભાગી બનો અને કથાનું શ્રવણ કરવા હાર્દિક આમંત્રણ છે

સેવા અને સ્મરણ જીવન ને સારથિક કરે છે  પ્રફુલભાઇ શુક્લ

બારડોલી મા શિવ સાંઈ વાટિકા મા જનકકુમાર ઠાકોર ના નિવાસે આજે કથાકાર પ્રફુલભાઇ શુક્લ નો સાંઈ સત્સંગ યોજાયો હતો, જેમાં પ્રફુલભાઇ શુક્લ એ ફૂટપટ્ટી ના સત્ય સાંઈ બાબા એ આપેલા સૂત્ર ” પ્રાર્થના માટે જોડાયેલા હાથ કરતા, મદદ માટે લંબાયેલા હાથ વધારે પવિત્ર છે “વિષય પર માનનીય પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે રમેશભાઈ પટેલ રામપુરા, ભરતભાઈ પટેલ મુનસાદ, અંકુરભાઈ પટેલ આરક સિસોદરા, કલ્પનાબેન દેસાઈ, બીનાબેન ઠાકોર, શારદાબેન પટેલ, મન્જુલા બેન પુસ્પા પારેખ ઉપસ્થિત રહ્યા હતા કલ્પનાબેન દેસાઈ એ 12મી તારીખે યોજનારી પોથી યાત્રા ની વિસ્તૃત ચર્ચા કરી હતી રામપુરા વાળા રમેશભાઈ જગુભાઈ પટેલ, દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement