અમદાવાદ : ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ માં ભારતીય પત્રકાર સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.સુનિલ સોનવણે ને સી ઈ ઓ ઓફ ઘ યર થી સન્માનિત કરાયા… Read More »
સુરત :રાષ્ટ્રનિર્માતા શ્રી સરદાર પટેલ નાં સ્મરણ માં તેરમી “સરદાર સંગોષ્ઠિ” નું બારડોલી સ્વરાજ ખાતે ભવ્ય આયોજન. ** વિસ્તૃત માહિતી : ગત રોજ ૧૫/૧૨/૨૪ નાં સાંજે સરદાર બારડોલી ખાતે રાષ્ટ્રનિર્માતા શ્રી સરદાર પટેલ નાં સ્મરણ માં તેરમી “સરદાર સંગોષ્ઠિ” નું બારડોલી સ્વરાજ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. Read More »